લીયો ટોલ્સટોયનું એક સુંદર વાક્ય છે- “જ્યારે આપણે બીજાઓ માટે જીવીએ, ત્યારે આપણે પોતાનાં માટે જીવતાં હોઇએ છીએ”. આજના સમયમાં સંબંધોમાં સ્વાર્થ આવી ગયો છે. એક હાથે આપવામાં અને એક હાથે લેવામાં લોકો સંબંધ સમજે છે. તેમજ આજે મનુષ્ય અલ્પ સુખો પાછળ આખો દિવસ દોડે છે પરંતુ પરિવાર કે પ્રિય વ્યક્તિ માટે સમય નથી. આપણે દરેક સંબંધો સોશિયલ મિડીયાથી નિભાવતા થયા છે. મિત્રો, અહી કેટલાક relationship love quotes in gujarati છે.

“એક ખુશહાલ પરિવાર બીજુ કશુ નથી, તે સ્વર્ગથી પહેલાનું સ્વર્ગ છે.”
— જ્યોર્જ બર્નાર્ડ શો

“જે આપણા હૃદયમાં રહે છે તે કેટલાય દુર હોય હંમેશા આપણી નજીક રહે છે. પરંતુ જે હૃદયમાં નથી હોતા તે કેટલાય નજીક હોય હંમેશા દૂર રહે છે.”
— ચાણક્ય

“સારા લોકોની સંગતથી હંમેશા ભલાઈ મળે છે કેમકે હવા જ્યારે ફૂલોને સ્પર્શીને નીકળે છે ત્યારે તે પણ સુગંધિત બની જાય છે.”
— ગૌતમ બુધ્ધ

“ખરાબ સંબંધો સારા લોકોને બદલી નાખે છે.”
— ગૌતમ બુધ્ધ

“જીવનમાં વધારે સંબંધો હોવા જરૂરી નથી પણ જે સંબંધો છે એમાં જીવન હોવું જરૂરી છે.”
— સ્વામી વિવેકાનંદ

“પસંદ એને કરો જે તમારામાં પરિવર્તન લાવે, કેમકે પ્રભાવિત તો મદારી પણ કરે છે.”
— સ્વામી વિવેકાનંદ

“વફાદારી સૌથી સાચો સંબંધ છે.”
— ગૌતમ બુદ્ધ

“સારું આરોગ્ય સૌથી મોટી ભેટ છે, સંતોષ સૌથી મોટી સંપત્તિ છે અને પરસ્પરના સંબંધોમાં વફાદારી સર્વશ્રેષ્ઠ ગુણ છે.”
— ગૌતમ બુદ્ધ

“જો કોઈ વ્યક્તિ તમને ન ગમતી હોય તો માનજો કે તમારે હજી તેને સમજવાની બાકી છે.”
— રયુહો ઓકવા
relationship love quotes in gujarati
પોતાના બાળકની સાથે પહેલા પાંચ વર્ષ સુધી પ્રિય વ્યક્તિની જેમ વ્યવહાર કરો. એના પછીના પાંચ વર્ષ સુધી એને લડો પછી 16 વર્ષ સુધી એની સાથે એક મિત્રની જેમ વ્યવહાર કરો જ્યારે તમારા બાળકો મોટા થશે તમારો સૌથી સારા મિત્ર હશે.
ચાણક્ય
હું એક માણસ છું અને જે કંઈ માનવતાને પ્રભાવિત કરે છે તેની સાથે મારે નિસબત છે.
ભગતસિંહ
માતા-પિતા ઘણીવાર ભૂલી જાય છે કે બાળપણમાંથી બહાર આવતાં જ બાળક એક વ્યક્તિ વિશેષમાં ફેરવાઈ જાય છે.
પ્રિંટીસ મલ્ફોર્ડ
છેલ્લે ક્યારે તમે તમારા સાથી કાર્યકર સાથે હવામાન અથવા તમારી પ્રિય રમત વિશે નહીં પરંતુ તમારી જિંદગી વિશે વાતચીત કરી હતી.
ટર્મચેપલ
લોકો સાથે વ્યવહાર કરવો એ સોનુ શોધવા માટે ખોદકામ કરવા જેવું છે. એક ગ્રામ સોનુ મેળવવા માટે કંઈ કેટલાય ટનના ઢગલા ખસેડવા પડે છે, પણ ખોદકામ કરતી વખતે એકવાત ધ્યાનમાં રાખો કે તમારે શોધવાનું છે તો સોનુ જ ધૂળ કે ગંદકી નહીં.
ડેલ કારનેગી
પુરુષ સ્ત્રી સાથે એ વિચારીને લગ્ન કરે છે કે તે ક્યારેય બદલાશે નહીં અને સ્ત્રી પુરુષ સાથે એ વિચારીને લગ્ન કરે છે કે તે બદલાઈ જશે અંતમાં બંને નિરાશ છે.
આલબર્ટ આઇન્સ્ટાઇન
જેઓ વાયદાઓ કરવામાં સૌથી વધારે ધીમા હોય છે, તેઓ વાયદા નિભાવવા માટે સૌથી વધારે વફાદાર હોય છે.
રુસો
જેઓ વાયદાઓ કરવામાં સૌથી વધારે ધીમા હોય છે, તેઓ વાયદા નિભાવવા માટે સૌથી વધારે વફાદાર હોય છે.